"યુવાનોના જીવનમાં જ્ઞાન, શિસ્ત અને આધ્યાત્મિક પ્રકાશ"
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વધર્મ સમભાવની ઉદાત્ત ભાવના સાથે યુવાનોને શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષેત્રે માર્ગદર્શક પ્રકલ્પ એટલે યુવા ગીતા.
માનવ સમાજના પાંચ ઓરડાઓ જેવા કે આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને વિજ્ઞાન ને પ્રકાશિત કરતો દિશાસૂચક પ્રકલ્પ એટલે યુવા ગીતા.
✦ દ્વિતીય સોપાન = પરિચય (૫ દિવસીય નિવાસી શિબિર)
Parichay Shibir — the Second Step of the Yuwa Gita journey — is a 5-day residential camp designed to ignite transformation in the hearts of young people through the timeless wisdom of the Bhagavad Gita.
Forge unbreakable daily routines rooted in Vedic wisdom and modern science.
Discover your authentic self and project confidence in every sphere of life.
Connect with the eternal wisdom of the Bhagavad Gita in a living way.
Lead with integrity, vision, and the strength of a truly awakened character.
Cultivate resilience, focus, and a calm mind that thrives under any pressure.
Every frame tells a story of young souls awakening to their infinite potential.















Join hundreds of young souls who have discovered purpose, discipline, and spiritual clarity through Parichay Shibir. The next batch is forming. Your transformation awaits.